Irmãos de Jesus
Os irmãos de Jesus são mencionados nos Evangelhos. Embora inicialmente céticos sobre sua missão, alguns, como Tiago, tornaram-se líderes da igreja primitiva.
Menções nos Evangelhos
Jesus teve irmãos chamados Tiago, José, Simão e Judas. Eles conviveram com Ele na casa de Nazaré e participaram de sua vida pública.
શું એ સુથારનો દીકરો નથી. શું તેમની માતાનું નામ મરિયમ નથી અને તેના ભાઈઓ યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા નથી? તેમની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધુ કયાંથી?"
ઈસુની માતા અને ભાઈઓ
જયારે હજુ ઈસુ ટોળાની સાથે વાત કરતા હતા, ત્યારે તેમનાં માતા અને ભાઈઓ બહાર ઊભા હતા ને તેમની સાથે વાત કરવા રાહ જોતાં હતાં.
ઈસુ ત્યાં હતા ત્યારે તેમની મા અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ બહાર ઊભા હતા. તેમને બોલાવવા અંદર માણસ મોકલ્યું. ટોળું તેમની આસપાસ બેઠું હતુ અને તેઓએ તેમને કહ્યું, "તમારાંં મા અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને શોધે છે."
તેમણે કહ્યું, "મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?"
લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, "આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે."
ઈસુનાં મા અને ભાઈઓ
હવે ઈસુનાં મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા, પણ ભીડને લીધે તેઓ ઈસુની નજીક જઈ શક્યાં નહિ.
Da incredulidade à fé
Os irmãos de Jesus não criam nele inicialmente. Mas após a ressurreição, estavam entre os discípulos em oração.
ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, ગાલીલ છોડી ને યહૂદિયા જાઓ. "જેથી તમે જે કામો કરો છો તે તમારાં શિષ્યો જુએ; કોઇ પોતે પ્રસિધ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઇ કરતો નથી. જો તમે એ કામો કરો છો તો જગતને પોતાને દેખાડી આપો." કેમકે તેમના પોતાના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કયોઁ ન હતો.
ઈસુએ કહ્યું, "હજુ હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને અડકીશ નહિ, પરંતુ મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારાં પિતા, મારા ઈશ્વર અને તમારાં ઈશ્વર પાસે ઉપર ચઢી જાઉં છું.’ "
વળી ઈસુની મા મરિયમ, બીજી કેટલીક સ્ત્રીઓ તથા ઈસુના ભાઈઓ પણ ત્યાં હતાં, તેઓ બધા એક ચિતે પ્રાર્થનામાં લાગુ રહ્યાં.
અન્ય પ્રેષિતોમાંથી માત્ર આપણા પ્રભુનાં ભાઈ યાકોબને જ હું મળ્યો હતો.
જેને અથેઁ સઘળાં છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે, તેને એ ઘટિત હતું કે, તે ઘણાં દીકરા દીકરીઓને ગૌરવમાં લાવતાં તેના તારણના અધિકારીને દુઃખ દ્રારા પરિપૂણઁ કરે. આપણને પવિત્ર કરનાર તથા જેઓને પવિત્ર કરવામાં આવે છે, તેઓ સવઁ એકથી જ છે; એ માટે તે તેઓને પોતાના ભાઈઓ બહેનો કહેતાં શરમાતા નથી.