Nascimento
O nascimento é obra das mãos de Deus. Cada criança é formada por Ele no ventre materno com propósito e amor. A Bíblia celebra a vida desde a concepção até a eternidade.
O nascimento de Jesus
O maior nascimento da história mudou o curso da humanidade. Jesus nasceu de uma virgem pelo poder do Espírito Santo, conforme as profecias.
ઈસુ મસીહના જન્મ વિષેની હકીકત આ મુજબ છે: તેમની માતા મરિયમની સગાઈ યોસેફ સાથે થઈ હતી પરંતુ તેમના મિલાપ થયા અગાઉ, તે પવિત્ર આત્માથી સગર્ભા થયેલી જણાઈ. કારણ કે તેનો પતિ યોસેફ નિયમને વફાદાર હતો, અને છતાં જાહેરમાં તેને બદનામ કરવા માંગતો ન હતો, તેથી તેણે છુંપી રીતે છૂટાછેડા લેવાનું મનમાં ધાયુઁ.
પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે. તે એક પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેઓના પાપમાંથી તારશે."
એ બધુ એ માટે થયું કે પ્રબોધક દ્વારા પ્રભુએ જે કહેલું તે પુરું થાય: "જુઓ કુમારિકા સગર્ભા થશે, ને પુત્રને જનમ આપશે અને તેઓ તેને ઈમ્માનુએલ કહેશે." (એટલે "ઈશ્વર આપણી સાથે છે.")
જયારે યોસેફ જાગ્યો, ત્યારે તેણે દૂતના આદેશનું પાલન કર્યું, અને તે મરિયમને તેની પત્ની તરીકે ઘરે તેડી લાવ્યો. પરંતુ મરિયમને પુત્રનો પ્રસવ ન થયો ત્યાં સુધી યોસેફે તેને જાણી નહિ. અને તેણે તેનું નામ ઈસુ પાડયું.
એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું.
પણ દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે. અને તે મહાન બનશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને ઈશ્વર પ્રભુ તેને તેના પિતા દાવિદનું રાજ્યાસન આપશે. અને તે સદાને માટે યાકોબનાં સંતાનો પર રાજ્ય કરશે, તેના રાજ્યનો અંત કદી આવશે નહિ."
મરિયમે દૂતને પૂછયું આ કેવી રીતે થશે, "કેમકે હું તો કુંવારી છું."
દૂતે તેને જવાબ આપ્યો: "પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી જે પવિત્ર જન્મશે તે ઈશ્વરપુત્ર કહેવાશે.
Formados desde o ventre
Deus nos teceu no ventre de nossa mãe. Antes de nascermos, Ele já nos conhecia e nos separou para um propósito sagrado.
Crianças — bênção e promessa
Jesus acolheu as crianças e disse: delas é o Reino dos céus. Os filhos são herança do Senhor e motivo de alegria para os pais.
ઈસુએ કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે."
માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે; અને જે કોઈ મારે નામે આવાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે.
પછી તેમણે બાળકોને ઊંચકી લીધા, તેઓના પર હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યો.
Nascer de novo
Jesus ensinou que é preciso nascer de novo para ver o Reino de Deus. O novo nascimento é espiritual — pelo Espírito e pela Palavra.
ઈસુએ જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી."
જયારે બાળકને જન્મ આપતી સ્ત્રીને પીડા થાય છે, કેમકે તેનો સમય આવ્યો છે; પણ જયારે તેનું બાળક જન્મે છે ત્યારે તેનું દુઃખ ભુલી જાય છે. કેમકે જગતમાં બાળક જન્મ્યું છે.
જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરવાનું ચાલું રાખતા નથી. કેમકે તેમનામાં ઈશ્વરનું બીજ રહે છે; તે હવે પાપ કરી શકતો નથી, કેમકે તે ઇશ્વરથી જન્મેલો છે.