Publicidade

Promessas

Por Bíblia Online

As promessas de Deus são firmes e verdadeiras. Nenhuma delas jamais falhou. A Bíblia é um livro de promessas — de amor, proteção, provisão e vida eterna para os que creem.

A fidelidade de Deus

De todas as boas promessas que o Senhor fez, nenhuma falhou. Ele é fiel para cumprir tudo o que prometeu desde a eternidade.

જે તમને તેડું આપે છે તે વિશ્વાસયોગ્ય છે, તે એમ કરશે.

આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે;

તેનાંથી તેમણે આપણને મૂલ્યવાન અને મહાન વચનો આપ્યા છે, જેથી તેમના દ્રારા તમે જગતમાંની જે દુવાઁસનાને કારણે થતાં ભ્રષ્ટાચારથી છુટકારો મેળવીને ઇશ્વરી સ્વભાવના તમે ભાગીદાર થાઓ કે આપણી ચારે તરફ રહેલાં લાલસા અને દુરાચારથી છોડાવીને તેમણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનાવવાનું વચન આપેલું છે.

Promessas de cuidado e proteção

Deus prometeu estar conosco nas águas e no fogo, fortalecer-nos e nos segurar com a destra da sua justiça. Nada nos separará do seu amor.

Promessas de salvação e vida eterna

A promessa suprema de Deus é a vida eterna em Cristo. Quem crê no Filho tem a vida eterna e a certeza da ressurreição.

કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"

જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવ્યા કરું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.

જે વિજય પામે છે, તેઓને એ જ રીતે, શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવશે અને હું તેઓનાં નામ જીવનનાં પુસ્તકમાંથી ભૂંસી નાંખીશ નહિ, પરંતુ મારા પિતાની તથા તેમના દૂતોની સમક્ષ હું તેઓનાં નામ કબૂલ કરીશ.

એ જ કારણથી પહેલાં કરારના સમયમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે ખંડણી તરીકે મૃત્યું પામ્યા અને જેને બોલાવાયેલા છે તેઓને વચન પ્રમાણે અનંતકાલિક વારસો પામે, તે માટે મસીહ નવા કરારના મધ્યસ્થ બન્યા.

પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું. અને જે કોઈ તેમના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુધ્ધ છે તેમ પોતાને શુધ્ધ કરે છે.

Aliança inabalável

Desde a aliança com Noé até a nova aliança em Cristo, Deus sempre cumpre sua Palavra. Ele nos restaura e nos aperfeiçoa pela graça.

પણ હકિકતમાં ઈસુને મળેલી સેવા તેમના કરતા એટલી જ વિશેષ છે, જેટલી તે જે કરારનો મઘ્યસ્થ છે. તે જુના કરાર કરતા વિશેષ છે, કારણ કે નવો કરાર વઘુ સારા વચનો પર સ્થાપીત થયેલો છે.

અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.

વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.

તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.

પરંતુ શાસ્ત્ર લેખે બધાંને પાપનાં નિયંત્રણમાં બંધ કયાઁ, જેથી ઈસુ મસીહ પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે.

"માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે

કેમકે શારીરિક કસરત તો થોડી જ ઉપયોગી છે, પણ ઇશ્વરપરાયણતા તો સવઁ બાબતો માટે ઉપયોગી છે, કેમકે તેમાં બંન્ને એટલે કે હમણાંના તથા આવનાર જીવનનું પણ વચન સમાયેલું છે.

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-