11 અને એમ શાંતિમય જીવન જીવવાનું લક્ષ માટે રાખો: જેમ અમે તમને કહ્યું હતું તેમ, તમારે પોતાના કામમાં ઘ્યાન આપવું જોઈએ, અને પોતાના હાથે મહેનત કરવી જોઈએ. 12 તેથી તમારા રોજીંદા જીવનમાં બહારનાં લોકોનું માન જીતો અને કોઇની ઉપર નિભઁર ન રહો.
Publicidade
Publicidade