3 કારણ કે એવો સમય આવશે જયારે લોકો સાચાં ઉપદેશને સાંભળશે નહિ, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતાં ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે; 4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.
Publicidade
Publicidade
3 કારણ કે એવો સમય આવશે જયારે લોકો સાચાં ઉપદેશને સાંભળશે નહિ, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતાં ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે; 4 તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.