Batismo
O batismo é mandamento de Jesus e proclamação pública de fé. É símbolo de morte para o pecado, sepultamento com Cristo e ressurreição para uma vida nova no Espírito.
O mandamento de Jesus
Ide e fazei discípulos, batizando-os em nome do Pai, do Filho e do Espírito Santo. O batismo é porta de entrada na comunidade cristã.
તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ. અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."
પછી ઈસુએ તેમની પાસે આવીને કહ્યું, "આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ. અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."
ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવાં ગાલીલથી યર્દન નદીએ આવ્યા.
જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે, તેનું તારણ થશે; જે વિશ્વાસ નહિ કરે તે દોષિત ઠરશે.
ઈસુએ તેઓને કહ્યું કે, "તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો. જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે, તેનું તારણ થશે; જે વિશ્વાસ નહિ કરે તે દોષિત ઠરશે.
એક દિવસ ઈસુ ગાલીલના નાઝરેથથી ત્યાં આવ્યા અને યર્દન નદીમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. ઈસુ પાણીમાંથી બહાર આવતા, એ જ ક્ષણે તેમણે આકાશ ઊઘડેલું અને પવિત્ર આત્માને કબૂતરના રૂપમાં પોતા પર ઊતરતો જોયો.
Morrer e ressuscitar
Fomos sepultados com Cristo pelo batismo na morte para que andemos em novidade de vida. O batismo é renascimento pelo Espírito.
શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.
શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં.
ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ? શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.
કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.
તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા અને ઈશ્વરે જેને મૂએલામાંથી ઉઠાડયા, તેમના કાયઁમાં તમારા વિશ્વાસ દ્રારા તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.
તો મસીહ ઈસુનાં વિશ્વાસને લીધે તમે બધા ઈશ્વરનાં સંતાનો છીએ. કેમકે તમે બધા જેમણે મસીહમાં બાપ્તિસ્મા પામ્યાં છે, તેમણે મસીહને પહેરી લીધા છે.
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી,
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી,
ત્યારે આપણા પોતાના કરેલાં ન્યાયીપણાના કૃત્યોને લીધે નહિ, પણ તેમની દયાથી, પુનજઁન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણો ઉધ્ધાર કર્યો.
અને આ પાણીનાં બાપ્તિસ્માનું પ્રતિક છે જે તમને પણ હમણાં બચાવે છે, જે શરીર પરથી ગંદકી દૂર કરવાને બદલે, ઈશ્વર પ્રત્યેના શુધ્ધ હ્રદયની પ્રતિજ્ઞાને દશાઁવે છે. તે ઈસુ મસીહના પુનરુત્થાન દ્વારા તમને બચાવે છે.
Batismo e Espírito
Arrependei-vos e cada um seja batizado. O batismo no Espírito Santo é poder para vida e testemunho.
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.
પણ જયારે ફિલિપે ઈશ્વરના રાજ્ય અને ઈસુ મસીહના નામના સુસમાચાર પ્રગટ કયાઁ, ત્યારે સ્ત્રીઓ પુરુષો બંનેએ તેનાં પર વિશ્વાસ કર્યો ને બાપ્તિસ્મા પામ્યા. સિમોન જાદુગરે પણ વિશ્વાસ કર્યો તથા બાપ્તિસ્મા લીધું, અને તે ફિલિપની પાછળ બધે ગયો અને તે મહાન ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો.
તેઓ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક જળાશય આવ્યું અને ખોજાએ કહ્યું, "જો, અહીં પાણી છે! તો મને બાપ્તિસ્માથી કોણ રોકી શકે?" ફિલિપે કહ્યું, "જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે." ખોજાએ જવાબ આપ્યો, "હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે." પછી તેણે રથ ઊભો રાખવાનો આદેશ કયોઁ. તેઓ બંને ફિલિપ અને ખોજો નીચે પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. જયારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા અચાનક ફિલિપને લઈ ગયો. અને હબસી ખોજાએ તેને ફરી જોયો નહિ. પણ તે આનંદ કરતો પોતાને માર્ગો ચાલ્યો ગયો
"ખરેખર કોઇ તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવામાં રોકી શકે એમ નથી, કેમકે જેમ આપણે પવિત્ર આત્મા પામ્યા છે તેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યાં છે" તેથી તેણે ઈસુ મસીહના નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી પિતરને થોડા દિવસો સુધી તેઓની સાથે રહેવા વિનંતી કરી.
"ખરેખર કોઇ તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવામાં રોકી શકે એમ નથી, કેમકે જેમ આપણે પવિત્ર આત્મા પામ્યા છે તેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યાં છે"
પાઉલે કહ્યું, "યોહાનનું બાપ્તિસ્મા પસ્તાવાનું બાપ્તિસ્મા હતું. તેણે લોકોને કહ્યું મારી પાછળ જે આવે છે એટલે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ."
આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. જયારે પાઉલે તેઓના માથા પર હાથ મૂક્યાં ત્યારે પવિત્ર આત્મા તેઓના પર ઊતરી આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં તથા પ્રબોધ કરવા લાગ્યા.
આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું.
જયારે પાઉલે તેઓના માથા પર હાથ મૂક્યાં ત્યારે પવિત્ર આત્મા તેઓના પર ઊતરી આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં તથા પ્રબોધ કરવા લાગ્યા.
હવે તું વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે અને પ્રભુના નામે તારાં પાપો ધોઈ નાંખ.’
કેમકે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું પણ ટૂંક સમયમાં તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો."
"પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો."
તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.
જયારે બધા લોકો બાપ્તિસ્મા લઇ રહયાં હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. અને તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે આકાશ ઊઘડી ગયું. અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક રૂપમાં તેમના પર ઊતર્યો અને આકાશથી વાણી થઈ: "તું મારો પુત્ર છે. જેને હું પ્રેમ કરું છું; તારા પર હું પ્રસન્ન છું."
જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"
Um batismo
Em um Espírito fomos todos batizados em um só corpo. O batismo é um só, assim como um só é o Senhor e uma só é a fé.
કેમકે યહૂદી, કે વિદેશી, ગુલામ કે સ્વતંત્ર, આપણ સવઁ એક આત્માનું બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા, અને આપણ સવઁને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.
કેમકે યહૂદી, કે વિદેશી, ગુલામ કે સ્વતંત્ર, આપણ સવઁ એક આત્માનું બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા, અને આપણ સવઁને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.
શું મસીહ વિભાજીત થયા છે? શું પાઉલ તમારાંં માટે ક્રૂસે જડાયો? શું પાઉલને નામે તમે બાપ્તિસ્મા પામ્યા છો? હું ઈશ્વરનો આભાર માનું છું કે મેં ક્રીસ્પસ અને ગાયસ સિવાય બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું નથી. જેથી એવું કોઈ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા હતા. (હા, મેં સ્તેફનાસના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. એ સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી.) કારણ કે બાપ્તિસ્મા આપવાં માટે મસીહે મને મોકલ્યો નથી. પણ સુસમાચાર પ્રગટ કરવા જ્ઞાનને વાકછટાથી નહિ, રખેને મસીહના ક્રૂસનુ સામથ્યઁ વ્યથઁ જાય.
અને મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો, તેણે મને કહ્યું, ‘જેનાં પર તું આત્માને ઉતરતો અને રહેતો જુએ તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર છે.’
અને મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો, તેણે મને કહ્યું, ‘જેનાં પર તું આત્માને ઉતરતો અને રહેતો જુએ તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર છે.’