14 આપણે જાણીએ છીએ કે જો આપણે ભાઈઓ ઉપર પ્રેમ રાખીએ તો એ પરથી સાબિત થાય છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. પરંતુ જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
14 આપણે જાણીએ છીએ કે જો આપણે ભાઈઓ ઉપર પ્રેમ રાખીએ તો એ પરથી સાબિત થાય છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. પરંતુ જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.