18 કેમકે મસીહે એક વાર પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને માટે દુઃખ સહ્યું; જેથી તે તમને ઈશ્વરની પાસે લાવી શકે, શરીરમાં મારી નાંખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19 સજીવન થયા પછી તેમણે કેદ કરાયેલા આત્માઓને ઉપદેશ આપ્યો,
18 કેમકે મસીહે એક વાર પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને માટે દુઃખ સહ્યું; જેથી તે તમને ઈશ્વરની પાસે લાવી શકે, શરીરમાં મારી નાંખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19 સજીવન થયા પછી તેમણે કેદ કરાયેલા આત્માઓને ઉપદેશ આપ્યો,