15 અને આપણા પ્રભુની ધીરજ એ તારણ છે એમ માનો, આપણા વહાલાં ભાઈ પાઉલે પણ ઇશ્વરે આપેલા જ્ઞાનથી તમને લખ્યું હતું. 16 તે પોતાના બધાં પત્રોમાં એ જ રીતે લખે છે, અને આ બાબતો વિશે વાત કરે છે, તેના પત્રોમાં કેટલીએક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા શાસ્ત્રોની જેમ એ વાતોનો પણ અજ્ઞાન અને અસ્થિર લોકો પોતાના નાશને માટે મારી મચડીને અવળો અર્થ કરે છે.
Publicidade
Publicidade