8 માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે બંદિવાન છું તેના લીધે શરમાઈશ નહિ. પણ સુસમાચારને લીધે ઇશ્વરના સામથ્યઁ પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. 9 તેમણે આપણને બચાવ્યાં અને પવિત્ર જીવન માટે આપણને બોલાવ્યા, આપણી કોઇ કરણીઓને કારણે નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે અને કૃપાને કારણે એ કૃપા મસીહ ઈસુમાં અનાદિકાળથી આપવામાં આવી હતી, 10 પણ હવે આપણા તારનાર મસીહ ઈસુના પ્રગટ થવાથી તે હમણાં પ્રગટ કરવામાં આવી છે. તેમણે મરણનો નાશ કયોઁ અને સુસમાચાર દ્રારા જીવન અને અમરપણું પ્રગટ કયુઁ.
Publicidade
Publicidade