20 મોટા ઘરમાં કેવળ સોના ચાંદીનાં જ નહિ, પણ લાકડાના અને માટીનાં પણ વાસણો હોય છે; કેટલાક ખાસ ઉપયોગ માટે અને કેટલાક સામાન્ય ઉપયોગ માટે વપરાય છે. 21 જે કોઇ પાછલી બાબતોથી પોતાને શુધ્ધ કરે છે તો તેઓ ઉત્તમ કાયઁને સારું પવિત્ર કરાયેલા માલીકને ઉપયોગી તથા સવઁ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર બનશે.
Publicidade
Publicidade