7 વહાલાં મિત્રો, હું તમને કોઇ નવી આજ્ઞા નથી લખતો જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી, જે સંદેશ તમે સાંભળ્યો છે તે જ જૂની આજ્ઞા છે. 8 તોપણ હું તમને આ નવી આજ્ઞા લખું છું; જેની સત્યતા તેમનામાં અને તમારાંમાં પણ જોવા મળે છે, કેમકે અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે.
Publicidade