ઇશ્વરના પુત્ર પર વિશ્વાસ
1 ઈસુ તે જ મસીહ છે એવો જો કોઈ વિશ્વાસ કરે છે તો તે ઇશ્વરથી જન્મેલો છે, અને જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે તેમનાં બાળકો પર પણ પ્રેમ રાખે છે.
1 ઈસુ તે જ મસીહ છે એવો જો કોઈ વિશ્વાસ કરે છે તો તે ઇશ્વરથી જન્મેલો છે, અને જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે તેમનાં બાળકો પર પણ પ્રેમ રાખે છે.