10 આ તારણ વિશે, જે પ્રબોધકોએ તમારા પર આવનાર કૃપા વિશે વાત કરી હતી, તેઓએ તે તારણની ખૂબ જ ધ્યાનથી અને કાળજીથી શોધ કરી હતી. 11 તેઓનામાં રહેલ મસીહના આત્માએ મસીહના દુઃખ અને તે પછીના મહિમા વિશે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી, ત્યારે મસીહનો આત્મા જે તેમનામાં હતો તે કયા સમય અને સંજોગો હતા તેની તપાસ તેઓ કરતા હતાં.