18 કેમકે મસીહે એક વાર પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને માટે દુઃખ સહ્યું; જેથી તે તમને ઈશ્વરની પાસે લાવી શકે, શરીરમાં મારી નાંખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.
18 કેમકે મસીહે એક વાર પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને માટે દુઃખ સહ્યું; જેથી તે તમને ઈશ્વરની પાસે લાવી શકે, શરીરમાં મારી નાંખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.