9 પરંતુ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં, અને ઘણી મૂખઁ તથા નાશકારક ઇચ્છાઓમાં ફસાય જાય છે, જે લોકોને વિનાશમાં અને અધોગતિમાં ડૂબાવે છે. 10 કેમકે દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાંક લોકો વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાંએ દુઃખોથી પોતાને વીંધ્યા છે.