8 પરંતુ હવે ક્રોધ, તિરસ્કાર, શાપ અને અપશબ્દો એ બધું તમારાંમાંથી કાઢી નાંખો. 9 એકબીજાની સાથે જૂઠું ન બોલો; કેમકે તમારાં જૂના માણસપણાને તેની કરણીઓ સાથે ઉતારી મૂકયું છે. 10 અને નવું માણસપણું ધારણ કર્યું છે. કે જે ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અથેઁ નવું કરાતું જાય છે.
Publicidade