14 કેમકે તેઓ પોતે આપણી શાંતિ છે, જેમણે બે જૂથોને એક કયાઁ છે, અને આપણને અલગ પાડતી વાડ તેમણે તોડી નાંખી છે, 15 પોતાના શરીરમાંથી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને નિયમો સહિત કાઢી નાંખીને, તેમનો હેતુ એ હતો કે તે બેમાંથી એક નવો માણસ ઉત્પન્ન કરે અને શાંતિ સ્થાપે,
Publicidade