16 હવે અબ્રાહમ તથા તેના સંતાનને કેટલાક વચનો આપ્યા હતા. શાસ્ત્ર વચનોમાં એવું કહેવામાં આવ્યું નથી "અને સંતાનોને" એટલે ઘણાં લોકો તેનો અથઁ એવો કરે છે, પણ "અને તારા સંતાન" કે જેનો અથઁ એક વ્યકિત. જે મસીહ છે.
16 હવે અબ્રાહમ તથા તેના સંતાનને કેટલાક વચનો આપ્યા હતા. શાસ્ત્ર વચનોમાં એવું કહેવામાં આવ્યું નથી "અને સંતાનોને" એટલે ઘણાં લોકો તેનો અથઁ એવો કરે છે, પણ "અને તારા સંતાન" કે જેનો અથઁ એક વ્યકિત. જે મસીહ છે.