કસોટી અને પરીક્ષણો
5 જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી. 6 પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે. 7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું. 8 બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.