8 તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે "જેવો પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ રાખ." જો તમે એ આજ્ઞા પાળો છો તો તમે ઘણું સારું કરો છો.
8 તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે "જેવો પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ રાખ." જો તમે એ આજ્ઞા પાળો છો તો તમે ઘણું સારું કરો છો.