9 જીભથી આપણે આપણા પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને તે દ્રારા આપણે માણસોને શાપ પણ આપીએ છીએ. 10 સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે, મારા ભાઈઓ અને બહેનો, આવું તો ન જ થવું જોઈએ 11 શું ઝરણું એક જ મુખમાંથી મીઠું અને ખારું પાણી આપી શકે? 12 મારા ભાઈઓ અને બહેનો, શું અંજીર જૈતફળ અથવા દ્રાક્ષાવેલા પરથી અંજીર મેળવી શકાય? તેમજ ખારા પાણીનું ઝરણ મીઠું પાણી આપી શક્તું નથી.
Publicidade