24 કેમકે,
"સઘળાં લોકો ઘાસ જેવા છે.
અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
25 પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.
24 કેમકે,
"સઘળાં લોકો ઘાસ જેવા છે.
અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
25 પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.