20 આ આત્માઓ એક સમયે અનઆજ્ઞાંકિત નીવડયાં હતા. નૂહ વહાણ બનાવતો હતો ત્યારે ઈશ્વર ધીરજથી રાહ જોતાં હતાં, અને વહાણમાં થોડાં એટલે આઠ જણ પાણીથી બચી ગયા હતાં. 21 અને આ પાણીનાં બાપ્તિસ્માનું પ્રતિક છે જે તમને પણ હમણાં બચાવે છે, જે શરીર પરથી ગંદકી દૂર કરવાને બદલે, ઈશ્વર પ્રત્યેના શુધ્ધ હ્રદયની પ્રતિજ્ઞાને દશાઁવે છે. તે ઈસુ મસીહના પુનરુત્થાન દ્વારા તમને બચાવે છે. 22 જે સ્વર્ગમાં ગયા છે, અને ઈશ્વરના જમણે હાથે બિરાજમાન છે, તમામ દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓ તેમને આધીન છે.
Publicidade
Publicidade