3 તમારી સુંદરતા બાહ્ય શણગારની ન હોય, જેમ કે, ગૂંથેલી વેણીનો અને સોનાનાં ઘરેણાં, કે કિમતી વસ્ત્રો પહેરવાનો એવો ન હોય. 4 તેના બદલે, આત્માનું અનંતકાળિક સૌદર્ય હોવું જોઈએ, જે નમ્ર શાંત આત્માનું સૌદયઁ છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં અતિમૂલ્યવાન છે.
Publicidade
Publicidade