20 તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ. જે અધમીઁ વાતો અને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વાદવિવાદથી તું દૂર રહેજે. 21 એવા કેટલાક લોકો એવું કહે છે અને તેમ કરીને વિશ્વાસ છોડી ગયા છે.
તમો સર્વ પર કૃપા રહો.
20 તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ. જે અધમીઁ વાતો અને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વાદવિવાદથી તું દૂર રહેજે. 21 એવા કેટલાક લોકો એવું કહે છે અને તેમ કરીને વિશ્વાસ છોડી ગયા છે.
તમો સર્વ પર કૃપા રહો.