13 અને જયારે તમે સત્યનો સંદેશ, અને તમારા તારણના સુસમાચાર સાંભળ્યા, ત્યારે તમે પણ મસીહમાં સામીલ થયા, અને જયારે તમે વિશ્વાસ કયોઁ, ત્યારે તમને આપેલ વચનથી પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા, 14 જે લોકો ઇશ્વરના છે તેમના ઉધ્ધાર સુધી, તેમના મહિમાની સ્તુતિ માટે, તે આપણા વારસાની ખાતરી આપે છે.
Publicidade