18 હું પ્રાથઁના કરું છું કે તમારાંં હૃદયોની આંખો પ્રકાશીત થાય, જેથી તમે જાણી શકો કે તેમણે તમને કંઈ આશા માટે બોલાવ્યા છે, એટલે કે તેમના પવિત્ર લોકોમાં તેમના મહિમાવાન વારસાની સંપતી જાણી શકીએ, 19 અને આપણા વિશ્વાસીઓ માટે તેમની અજોડ મહાન શક્તિએ બધા શાસન શક્તિ જેવી જ છે
Publicidade
Publicidade