17 પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ છે; અને શાંતિપ્રિય, વિચારશીલ, આધીન, નમ્ર, સારા ફળથી ભરપૂર, નિષ્પક્ષપાત અને દંભરહિત છે. 18 વળી સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, ને ન્યાયપણું લણે છે.
Publicidade
17 પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ છે; અને શાંતિપ્રિય, વિચારશીલ, આધીન, નમ્ર, સારા ફળથી ભરપૂર, નિષ્પક્ષપાત અને દંભરહિત છે. 18 વળી સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, ને ન્યાયપણું લણે છે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.