16 બધા પ્રશ્ન ઉપરાંત, એ રહસ્ય છે કે ઈશ્વરમય જીવન જીવવું એ મોટો મઁમ છે;
માનવદેહે તે પ્રગટ થયા,
આત્મા દ્રારા ન્યાયી ઠરાવાયાં,
દૂતો દ્રારા જોવામાં આવ્યા,
સર્વ પ્રજાઓમાં પ્રચાર કરવામાં આવ્યો,
એમનાં પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો,
અને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.