7 અધમીઁ તથા કપોળકલ્પિત કહાણીથી દૂર રહે; તેના બદલે ઈશ્વર પરાયણતાની કસરત કર. 8 કેમકે શારીરિક કસરત તો થોડી જ ઉપયોગી છે, પણ ઇશ્વરપરાયણતા તો સવઁ બાબતો માટે ઉપયોગી છે, કેમકે તેમાં બંન્ને એટલે કે હમણાંના તથા આવનાર જીવનનું પણ વચન સમાયેલું છે.
7 અધમીઁ તથા કપોળકલ્પિત કહાણીથી દૂર રહે; તેના બદલે ઈશ્વર પરાયણતાની કસરત કર. 8 કેમકે શારીરિક કસરત તો થોડી જ ઉપયોગી છે, પણ ઇશ્વરપરાયણતા તો સવઁ બાબતો માટે ઉપયોગી છે, કેમકે તેમાં બંન્ને એટલે કે હમણાંના તથા આવનાર જીવનનું પણ વચન સમાયેલું છે.