16 અને આપણે જાણીએ છીએ કે માણસ નિયમની કરણીઓથી નહિ, પણ પ્રભુ ઈસુ મસીહ પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. એ પ્રમાણે આપણે પણ મસીહ પર વિશ્વાસ કયોઁ છે જેથી આપણે મસીહ પરના વિશ્વાસથી ન્યાય ઠરીએ, કેમકે નિયમ પરની કરણીઓથી કોઈ ન્યાય ઠરતું નથી.
Publicidade
Publicidade