14 તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. 15 વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે.
Publicidade
Publicidade