4 મસીહ દ્રારા આપણને ઈશ્વર પર આવો વિશ્વાસ છે. 5 કોઈ પણ કાર્ય અમે અમારી જાતે કરવા શકિતમાન નથી. અમને જે સફળતા મળે છે તે ઈશ્વર તરફથી જ મળે છે, 6 તેમણે આપણને નવા કરારના સેવકો તરીકે યોગ્ય બનાવ્યાં છે, અક્ષરના નહિ પણ આત્માના; કારણ કે અક્ષર મારી નાંખે છે પણ આત્મા જીવન આપે છે.
Publicidade