અપરાધીને ક્ષમા
5 જો કોઈએ દુઃખ પમાડ્યું હોય તો તે મને નહિ, પણ કેટલેક દરજજે (કેમકે તે પર હું વિશેષ ભાર મુકવાં ચાહતો નથી) તમો સવઁને તેણે દુઃખ પહોંચાડ્યું છે. 6 એવાને બહુમતીથી તેને શિક્ષા કરવામાં આવી તે બસ છે. 7 હવે તમારે તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ. જેથી તે અતિશય દુઃખમાં ગરક ન થઇ જાય. 8 તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી તેના પર તમારો પ્રેમ વ્યકત કરો.