સ્વર્ગીય શરીરની ઝંખના
1 કેમકે અમે જાણીએ છીએ કે જો આ પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નાશ પામે, તો આકાશમાં ઈશ્વર તરફથી જે ઘર છે જે હાથે બાંધેલું નથી, એવુ અમારું સનાતન ઘર છે.
1 કેમકે અમે જાણીએ છીએ કે જો આ પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નાશ પામે, તો આકાશમાં ઈશ્વર તરફથી જે ઘર છે જે હાથે બાંધેલું નથી, એવુ અમારું સનાતન ઘર છે.