16 ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શી લેવાદેવા? કારણ આપણે તો જીવતાં ઈશ્વરનું મંદિર છીએ. જેમ ઈશ્વરે કહ્યું છે:
હું તેઓની સાથે રહીશ અને,
તેઓની વચ્ચે ચાલીશ,
અને હું તેઓનો ઈશ્વર થઈશ,
અને તેઓ મારા લોક થશે.
16 ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શી લેવાદેવા? કારણ આપણે તો જીવતાં ઈશ્વરનું મંદિર છીએ. જેમ ઈશ્વરે કહ્યું છે:
હું તેઓની સાથે રહીશ અને,
તેઓની વચ્ચે ચાલીશ,
અને હું તેઓનો ઈશ્વર થઈશ,
અને તેઓ મારા લોક થશે.