કરિંથીઓમાં પાઉલનો ભરોસો
1 તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.
1 તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.