ચેતવણી અને ઉતેજન
14 સઘળાંની સાથે શાંતિથી અને પવિત્ર રહેવાને પ્રયત્ન કરો; પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકશે નહિ. 15 ધ્યાન રાખો કે, કોઈ પણ માણસ ઈશ્વરની કૃપા વિના રહી ન જાય. રખેને કોઈ કડવાશરૂપી મૂળ ઊગીને ઘણાં લોકોને મુશ્કેલીઓ ઊભી ન થાય અને ભ્રષ્ટ ન થાય.