13 બળદ અને બકરાનું રક્ત તથા વાછરડીની રાખ કે જે લોકો વિધિપૂવઁક અશુધ્ધ છે તેમના પર છાંટીને તેમને પવિત્ર કરવામાં આવે છે, જેથી તેઓ બહારથી શુધ્ધ થાય. 14 તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.
Publicidade