3 એટલું જ નહિ પણ મુશ્કેલીઓમાં પણ આપણે આનંદ કરીએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓ ધીરજ ઉત્પન્ન કરે છે; 4 ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે. 5 ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.
Publicidade
Publicidade