8 તેઓ ઈશ્વરપુત્ર હોવા છતાં દુઃખસહનના અનુભવથી આધીન થવાનું શીખ્યા. 9 એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;
8 તેઓ ઈશ્વરપુત્ર હોવા છતાં દુઃખસહનના અનુભવથી આધીન થવાનું શીખ્યા. 9 એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;