39 "તેઓ ઊઠયાં અને પવનને ધમકાવ્યો અને મોજાને કહ્યું, શાંત થા!" પછી તરત જ પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ.
40 પછી તેમણે શિષ્યોને કહ્યું, "તમે શા માટે આટલા બધાં ગભરાઈ ગયા? શું હજીયે તમને વિશ્વાસ નથી?"
41 તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા, "આ તે કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!"