16 અને એક માણસના પાપનાં પરિણામ સાથે ઇશ્વરના દાનની સરખામણી થઇ શકે નહિ એક પાપથી દંડ થયો અને સજા થઈ, પણ દાન ઘણાં અપરાધો અને ન્યાયકરણ લાવ્યો. 17 કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.