20 જયારે તમે પાપનાં ગુલામ હતા ત્યારે તમે ન્યાયપણાના નિંયત્રણથી સ્વતંત્ર હતા 22 પરંતુ હવે તમે પાપથી મુક્ત થઈને ઈશ્વરના ગુલામ બન્યા છો, પરિણામે તમે પવિત્ર થઈને અનંતજીવન પામ્યા છો.
20 જયારે તમે પાપનાં ગુલામ હતા ત્યારે તમે ન્યાયપણાના નિંયત્રણથી સ્વતંત્ર હતા 22 પરંતુ હવે તમે પાપથી મુક્ત થઈને ઈશ્વરના ગુલામ બન્યા છો, પરિણામે તમે પવિત્ર થઈને અનંતજીવન પામ્યા છો.