નિયમ અને પાપ
7 તો આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ! છતાં, જો નિયમ ન હોત તો પાપ શું છે તે મેં જાણ્યું ન હોત. કેમકે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે "લોભ ન કર" તો મને ખબર ન હોત કે લોભ ખરેખર શું છે.
7 તો આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ! છતાં, જો નિયમ ન હોત તો પાપ શું છે તે મેં જાણ્યું ન હોત. કેમકે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે "લોભ ન કર" તો મને ખબર ન હોત કે લોભ ખરેખર શું છે.