8 જે પશુ તેં જોયું તે હતું પણ હાલ નથી, અને છતાં તે અસીમ ઊંડાણમાંથી બહાર આવશે, અને તેના વિનાશમાં જશે. વળી પૃથ્વી પરના જે લોકોનાં નામ જગતના આરંભ પહેલાં જીવનનાં પુસ્તકમાં લખવામાં આવ્યા ન હતાં તેઓ તે પશુને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. કારણ કે તે એક વાર હતું, અત્યારે નથી, અને તે ફરીથી આવશે.
Publicidade