14 છતાં, મારે તારી વિરુધ્ધ કેટલીક વાતો કહેવાની છે. તમારામાનાં કેટલાક એવા છે કે જે બલામના શિક્ષણને વળગી રહે છે, જેણે બાલાકને ઇઝરાયેલીઓને પાપ કરવા માટે શીખવ્યું હતું. જેથી તેઓ મૂતિઁઓનું નૈવેદ ખાય અને વ્યભિચાર કરે. 15 અને એ જ રીતે તમારી પાસે એવા લોકો પણ છે કે જેઓ નિકલાયતીઓનાં શિક્ષણને વળગી રહે છે. 16 તેથી તું પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે જલ્દી આવીને મારા મુખની તરવારથી તેઓની સાથે લડીશ.
Publicidade