4 પછી મેં રાજ્યાસનો જોયાં અને જેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તેઓને તે પર બેઠેલા જોયા. અને મેં ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે જેમનો શિરચ્છેદ થયો હતો તેઓના આત્માઓને જોયા. તેઓએ પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને પોતાના કપાળ પર કે હાથ પર તેની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને એક હજાર વર્ષ સુધી મસીહ સાથે રાજ કયુઁ.
Publicidade