એદનની પુનઃસ્થાપના
1 પછી દૂતે મને જીવનના પાણીની નદી બતાવી, જે સ્ફટિક જેવી સ્વચ્છ હતી, ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી હતી. 5 ત્યાં કદી રાત પડશે નહિ. ત્યાં દીવાના અજવાળાની કે સૂર્યના પ્રકાશની જરૂર નથી કેમકે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે. અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.